Atal Sneh Yojna, PMSMA, PC & PNDT Workshop cum Meeting Dt : 23.12.16 THO Kalol

અટલ સ્નેહ યોજના ,  પ્રધાનમંત્રી સુરક્ષીત માતૃત્વ અભિયાન તથા PC & PNDT વકઁશોપ કમ મિટિંગ માન. કે વી ભાલોડીયા ,  પ્રાંત અધિકારી શ્રી , કલોલ ના અધ્યક્ષ સ્થાને તા : 23.12 16 ના રોજ બપોરે 2 વાગ્યે  યોજવામા આવેલ. જેમા ડૉ. હષઁદ પી પ્રજાપતિ,  તાલુકા આરોગ્ય અધિકારી શ્રી , નરેશભાઇ પટેલ,  ચીફ ઓફિસર શ્રી , કલોલ તાલુકાના તમામ ગાયનેકોલોજીસ્ટ , રેડિયોલોજીસ્ટ , બાળ રોગ નિષ્ણાત,  સા.આ.કેન્દ ના અધિક્ષકશ્રી , પ્રા.આ.કેન્દ ના તબીબી અધિકારીશ્રી ,  જિલ્લાના પી.એચ.એન , PC & PNDT કમિટી ના પ્રમુખ તેમજ કમિટી ના સભ્યો,  તાલુકા આરોગ્ય કચેરી નો તમામ સ્ટાફ હાજર રહેલ. માન. કે વી ભાલોડીયા ,  પ્રાંત અધિકારી શ્રી , અને ડૉ. હષઁદ પી પ્રજાપતિ,  તાલુકા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા અટલ સ્નેહ યોજના ,  પ્રધાનમંત્રી સુરક્ષીત માતૃત્વ અભિયાન તથા PC & PNDT અતઁગત પ્રેજન્ટેશન દ્વારા  વિગત વાર માગઁદશઁન આપવામા આવેલ .
સારી કામગીરી બદલ  ગાયનેકોલોજીસ્ટ ને પ્રાંત અધિકારી શ્રી  દ્વારા ફુલબુકે આપી બિરદાવામા આવ્યા.
Gujarat NEWS Press note Dt : 24/12/16