તા : ૦૩/૦૮/૧૯ ના રોજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ એચ પી પ્રજાપતિ દ્વારા તાલુકા કલોલ ના તમામ આયુર્વેદિક અને હોમિયોપેથી ડોક્ટરો માટે આયોજન કરેલ વર્કશોપમા નીતિ આયોગના ઇન્ડિકેટર જેમાં ખાસ કરીને માતા મરણ અટકાવવા, બાળમરણ અટકાવવા, કુટુંબ કલ્યાણની વિવિધ પદ્ધતિ, ટી.બી, મેલેરિયા અને ડેન્ગ્યુ તેમજ અન્ય પાણીજન્ય અને વાહક જન્ય રોગો વિશેની માહિતી તાત્કાલિક સરકારી આરોગ્ય અધિકારીને જાણ કરવા તેમજ સરકારશ્રીની વિવિધ યોજના વિશે સમજાવવા મા આવેલ.
આ વર્કશોપનું આયોજન ડૉ મલય, પ્રમુખશ્રી આયુષ એસોસિએશન કલોલ દ્વારા કરવામાં આવેલ.