આજ તા. 14/07/17 ના રોજ એસ.જે.પટેલ સાવૅજનીક હોસ્પીટલ , પલીયડ ખાતે સગભૉ ની આરોગ્ય તપાસ મેળો તથા ગુરુશિબીર નુ આયોજન કરવામા આવેલ હતુ. જેમા પલીયડ ની તમામ કુલ 49 સગભૉની ડૉ .વિશાલ દવે( અધિક્ષક શ્રી , સા.આ. કેન્દ્ર , કલોલ તથા ડૉ તીવારી દવારા તબીબી તપાસ કરવામા આવી . તમામ લાભાથી ની લેબોરેટરી તથા સોનોર્ગાફી તપાસ મફત કરવામા આવી. બાદમા ગુરુશિબીર મા તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા સગભૉ બહેનો ને આરોગ્ય શિક્ષણ આપવામા આવ્યુ . સંસ્થા દ્વારા તમામ સગભૉ બેનો ને ખજુર, સીંગ , શીરો, સુખડી, ઊપમા ની બનેલ કીટ વીતરણ કરવામા આવ્યુ. સંસ્થા દ્વારા તમામ લાભાથીઓને બપોરે જમાડવામા આવ્યા આ કાયૅક્રમ મા સંસ્થા ના ટ્રસ્ટ્રી શ્રી શંકરભાઇ , કનુભાઇ , ભીખાભાઇ , બીપીનભાઇ , શેલેષભાઇ, કેતનભાઇ ( તાલુકા સદસ્ય ) , ભરતભાઇ ( જિલ્લા ઉપપ્રમુખ ) , નીતીનભાઇ ( સંરપચ ) વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરોક્ત કામગીરીમા પેટા આરોગ્ય કેન્દૃ પલીયડ ના વાસુદેવ ગજ્જર મ.પ.વ , પી.બી.નાયી. ફી.હે.વ તથા આશાબેનો ના સહકાર કરેલ છે. આભાર. THO Kalol
આજ તા. 14/07/17 ના રોજ એસ.જે.પટેલ સાવૅજનીક હોસ્પીટલ , પલીયડ ખાતે સગભૉ ની આરોગ્ય તપાસ મેળો તથા ગુરુશિબીર નુ આયોજન કરવામા આવેલ હતુ. જેમા પલીયડ ની તમામ કુલ 49 સગભૉની ડૉ .વિશાલ દવે( અધિક્ષક શ્રી , સા.આ. કેન્દ્ર , કલોલ તથા ડૉ તીવારી દવારા તબીબી તપાસ કરવામા આવી . તમામ લાભાથી ની લેબોરેટરી તથા સોનોર્ગાફી તપાસ મફત કરવામા આવી. બાદમા ગુરુશિબીર મા તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા સગભૉ બહેનો ને આરોગ્ય શિક્ષણ આપવામા આવ્યુ .
સંસ્થા દ્વારા તમામ સગભૉ બેનો ને ખજુર, સીંગ , શીરો, સુખડી, ઊપમા ની બનેલ કીટ વીતરણ કરવામા આવ્યુ. સંસ્થા દ્વારા તમામ લાભાથીઓને બપોરે જમાડવામા આવ્યા
આ કાયૅક્રમ મા સંસ્થા ના ટ્રસ્ટ્રી શ્રી શંકરભાઇ , કનુભાઇ , ભીખાભાઇ , બીપીનભાઇ , શેલેષભાઇ, કેતનભાઇ ( તાલુકા સદસ્ય ) , ભરતભાઇ ( જિલ્લા ઉપપ્રમુખ ) , નીતીનભાઇ ( સંરપચ ) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરોક્ત કામગીરીમા પેટા આરોગ્ય કેન્દૃ પલીયડ ના વાસુદેવ ગજ્જર મ.પ.વ , પી.બી.નાયી. ફી.હે.વ તથા આશાબેનો ના સહકાર કરેલ છે. આભાર. THO Kalol