તા.૧૧.૧૧.૨૦૧૭ ને શનિવાર ના રોજ પ્રા.આ.કેન્દ્ર સોજા , મોખાસણ , પાનસર, સઇજ, હાજીપુર અને રાંચરડા ખાતે સવારે ૧૧.૩૦ કલાકે આજ ની થીમ “યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન કાર્યક્રમ” અંતર્ગત રાખવામાં આવેલ આશા , આશાફેસીલીટેટર તથા તમામ આરોગ્ય કર્મચારી મિટિંગની કાર્યવાહિ નોધ અને ફોટોગ્રાફ. સૌપ્રથમ મીંટીગમાં હાજર રહેલ તમામ આશા, આશાફેસીલીટેટર અને આરોગ્ય સ્ટાફનું લોહીનું દબાણ.,આર.બી.એસ અને એચ.બી ની તપાસ કરવામાં આવી હતી.

સૌપ્રથમ મીંટીગમાં હાજર રહેલ તમામ આશા, આશાફેસીલીટેટર અને આરોગ્ય સ્ટાફનું લોહીનું દબાણ.,આર.બી.એસ અને એચ.બી ની તપાસ કરવામાં આવી હતી.
યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ અતર્ગત હાજર સ્ટાફનું પ્રશ્નોતરી કરી નોલેજ ચકાસવામાં આવ્યુ.
કોલ્ડ ચેઇન  મેઇન્ટેનન્સ  અંતર્ગત ચર્ચા કરવામાં આવી.
ઓપન વાયલ પોલીસી અંતર્ગત જાણકારી આપવામાં આવી.
તમામ મમતા દીવસ નિર્ધારીત કાર્યક્રમ પ્રમાણે થાય તેવી સુચના આપવામાં આવી.
કોઇ પણ બાળક રસી વગર રહી ન જાય તે માટે યોગ્ય પ્લાનિંગ કરવા જણાવ્યુ.(IMI)
ડ્રોપ આઉટ તથા લેફ્ટ આઉટ અંગે ચર્ચા કરવામાં આવી.
કિશોરીઓ અને માતાઓ પ્રત્યે પુરતુ ધ્યાન આપવુ અને તેમના હિમોગ્લોબીનના પ્રમાણમાં સુધારો કરવો.
૭ ગ્રામથી ઓછી ANC બહેનોની વિગતવાર ચર્ચા કરવામાં આવી.અને સદર બહેનોનુ  ૩ થી ૪ વાર ફોલોઅપ વીઝીટ કરવા જણાવ્યુ અને આ બહેનોનુ લાઇનલીસ્ટ આપવા જણાવ્યુ.અને દર માસ ની ૯ તારીખે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન ( PMSMA)  પ્રા.આ.કેન્દ્ર ખાતે ગાયનેક ડૉક્ટર દ્રારા તપાસ કરવા જણાવ્યુ.
૭ ગ્રામથી ઓછી  તરૂણીઓ નુ ડીવીઝન પાડી ત્રણ માસ સુધી ફોલોઅપ કરવા જણાવ્યુ અને દર મમતા દિવસના દિવસે ફરજીઆત તરૂણીઓની મીટીગ કરવા માટે ભાર મુકવામાં આવ્યો. ( બપોરના સેશન બાદ)
જે ગામોમાં ક્લોરીનેશન નિયમિત ન થતા હોય તેવા ગામોમાં સરપંચ/ તલાટીશ્રીને નોટીસ પાઠવવી. તેમ છ્તાં સદર કામગીરી ન કરે તો માન જિલ્લા વિકાસ અધિકારીશ્રીને જાણ કરવા જણાવ્યુ.
ફોર્મ ૬ અને ૭ HMIS ના ડેટા ચેક કરીને ભરવા જણાવ્યુ.
ક્રન્સ્ટ્રક્શન સાઇટ,ઇંટ ભઠ્ઠા તથા વાડી વિસ્તારમાં વધારે ધ્યાન આપવામાં જણાવામાં આવ્યુ
ઇ-મમતામાં રસીકરણ ની એંટ્રી સમયસર થાય તે બાબતે સુચના આપવામાં આવી.
મમતા દીવસે જરૂરી સાધન સામગ્રી જેન્ટામાયસીન/એમોક્સીલીન કીટ તથા AEFI કીટ અવશ્ય પાસે હોવા જોઇએ તેવી સુચના આપવામાં આવી.
AEFI રજીસ્ટર નિભાવવા તથા રીપોર્ટીગ કરવા જણાવવામાં આવ્યુ.
દર મમતા દીવસે બપોર બાદ મમતા તરૂણી સેશન અવશ્ય થાય તેવી સુચના આપવામાં આવી.
નીતિ આયોગ અંતર્ગત 7+4  અંગે સમજણ આપવામાં આવી.
તમામ રજીસ્ટર અધતન કરવા.
દર શનિવારે હાઇ રીક્સ માતાની માહિતી લાવવી.
તમામ વર્કપ્લાન દર શનિવારે પ્રા.આ.કેન્દ્ર ખાતે લાવવા જેથી દીન-૨માં સમયસર ઇ-મમતા એંટ્રી સમયસર થઇ શકે.
આંગળવાડીમાં ANC/PNC/CHILD અને કિશોરી ને રસીકરણ અને આરોગ્ય સેવા બાદ જ ટેક હોમ રેશન દર મમતા દિવસે જ અપાય તે સુનિચ્ચિત કરવું
દર મમતા દિવસે લાભાર્થી સાથે જુથ મીંટીગ કરી આરોગ્ય શીક્ષણ આપવું અને પ્રચાર પ્રસાર પત્રિકા નું વિતરણ કરવુ.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોજા ના અધિકારી શ્રી અને કર્મચારી નો રીપોર્ટ
આજ રોજ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી કલોલ સહિત પ્રા.આ.કેન્દ્ર ના મિટીંગમાં હાજર તમામ સ્ટાફનું એચ.બી, આર.બી.એસ,લોહિ નું દબાણ ચેક કરવામાં આવેલ જેમાં ૧ કર્મચારીનું લોહિ નું દબાણ વધારે જણાવેલ તથા ૧ કર્મચારીનું  એચ.બી 10Gm%  થી ઓછુ જણાવેલ હતું તથા બે ક્રર્મચારીઓ નું આર.બી.એસ વધું જણાવેલ હતું.ઉપરોક્ત પૈકી ચાલુ સારવાર સિવાયના કર્મચારીઓની સારવાર શરૂ કરી દીધેલ છે.