માન. જીલ્લા વિકાસ અધિકારી શ્રી ડી. પી. દેસાઈ સાહેબ દ્વારા ગુજરાત માથી વષઁ 2022 સુધી મા મેલેરીયા નિર્મુલન કરવા ના અભિયાન અંતર્ગત પલિયડ ખાતે તા : 09.06.17 ના સેવા સેતુ કાર્યક્રમ મા મેલેરીયા નિર્મુલન મા લોક ભાગીદારી વધે તે હેતુસર પલિયડ સબસેન્ટર ના આરોગ્ય કમઁચારી દ્વારા કરેલ નવિન વિશિષ્ટ કામગીરી તરીકે બનાવેલ સ્ટીકર જેમા વાહક જન્ય રોગો ખાસ કરીને મેલેરીયા નિર્મુલન કરવા ના અભિયાન અંતર્ગત લોકોની ભાગીદારી નોંધાવવા માટે વાહક જન્ય રોગો અટકાયતી પગલા લેવા માટે ના સ્ટીકરને પલિયડ ગામમાં આવેલા ઘરના બાથરૂમ ના દરવાજા પર ચોંટાડી મેલેરીયા નિર્મુલન અભિયાન ની શરૂઆત કરવામા આવી છે આ સ્ટીકર મા રહેલ માહિતી નિચે આપેલ પીળા રંગના સ્ટીકર મા છે. આ બદલ સ્થાનિક આરોગ્ય કમઁચારી ( વાસુદેવ ગજ્જર ) ને અભિનંદન પાઠવવા મા આવ્યા .
વધુમા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. એચ. પી. પ્રજાપતિ એ સેવા સેતુ મા વિવિધ યોજનાઓ નો લાભ લેવા આવેલા અંદાજે 1500 ગ્રામજનો ને વાહક જન્ય રોગો અટકાયતી પગલા લેવા માટે સમજણ આપી. તેમજ વિવિધ પ્રકારના રોગો પાછળ લાભાર્થી ના ખિસ્સા માથી ખચઁના પૈસા અટકાવવા માટેની વિગતવાર માહિતી આપી.
આ કાર્યક્રમ મા જીલ્લા પંચાયત ના ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી અને સરપંચ શ્રી ઉપસ્થિત રહ્યા હતા.
તા : 09.06.17 બપોરના 02:30 ની અસહ્ય ગરમી મા પણ માન. જીલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા ઘરે ઘરે ફરીને વાહક જન્ય રોગો ખાસ કરીને મેલેરીયા નિર્મુલન કરવા ના અભિયાન અંતર્ગત લોકોની ભાગીદારી નોંધાવવા માટે વાહક જન્ય રોગો અટકાયતી પગલા લેવા માટે ના સ્ટીકર લગાવ્યા તે બદલ આરોગ્ય વિભાગ દ્વારા ખૂબ ખૂબ આભાર માનવામા આવે છે.
વધુમા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. એચ. પી. પ્રજાપતિ એ સેવા સેતુ મા વિવિધ યોજનાઓ નો લાભ લેવા આવેલા અંદાજે 1500 ગ્રામજનો ને વાહક જન્ય રોગો અટકાયતી પગલા લેવા માટે સમજણ આપી. તેમજ વિવિધ પ્રકારના રોગો પાછળ લાભાર્થી ના ખિસ્સા માથી ખચઁના પૈસા અટકાવવા માટેની વિગતવાર માહિતી આપી.
આ કાર્યક્રમ મા જીલ્લા પંચાયત ના ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી અને સરપંચ શ્રી ઉપસ્થિત રહ્યા હતા.
તા : 09.06.17 બપોરના 02:30 ની અસહ્ય ગરમી મા પણ માન. જીલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા ઘરે ઘરે ફરીને વાહક જન્ય રોગો ખાસ કરીને મેલેરીયા નિર્મુલન કરવા ના અભિયાન અંતર્ગત લોકોની ભાગીદારી નોંધાવવા માટે વાહક જન્ય રોગો અટકાયતી પગલા લેવા માટે ના સ્ટીકર લગાવ્યા તે બદલ આરોગ્ય વિભાગ દ્વારા ખૂબ ખૂબ આભાર માનવામા આવે છે.