અટલ સ્નેહ યોજના , પ્રધાનમંત્રી સુરક્ષીત માતૃત્વ અભિયાન તથા PC & PNDT વકઁશોપ કમ મિટિંગ માન. કે વી ભાલોડીયા , પ્રાંત અધિકારી શ્રી , કલોલ ના અધ્યક્ષ સ્થાને તા : 23.12 16 ના રોજ બપોરે 2 વાગ્યે યોજવામા આવેલ. જેમા ડૉ. હષઁદ પી પ્રજાપતિ, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી , નરેશભાઇ પટેલ, ચીફ ઓફિસર શ્રી , કલોલ તાલુકાના તમામ ગાયનેકોલોજીસ્ટ , રેડિયોલોજીસ્ટ , બાળ રોગ નિષ્ણાત, સા.આ.કેન્દ ના અધિક્ષકશ્રી , પ્રા.આ.કેન્દ ના તબીબી અધિકારીશ્રી , જિલ્લાના પી.એચ.એન , PC & PNDT કમિટી ના પ્રમુખ તેમજ કમિટી ના સભ્યો, તાલુકા આરોગ્ય કચેરી નો તમામ સ્ટાફ હાજર રહેલ. માન. કે વી ભાલોડીયા , પ્રાંત અધિકારી શ્રી , અને ડૉ. હષઁદ પી પ્રજાપતિ, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા અટલ સ્નેહ યોજના , પ્રધાનમંત્રી સુરક્ષીત માતૃત્વ અભિયાન તથા PC & PNDT અતઁગત પ્રેજન્ટેશન દ્વારા વિગત વાર માગઁદશઁન આપવામા આવેલ .
સારી કામગીરી બદલ ગાયનેકોલોજીસ્ટ ને પ્રાંત અધિકારી શ્રી દ્વારા ફુલબુકે આપી બિરદાવામા આવ્યા.
Gujarat NEWS Press note Dt : 24/12/16